પોરબંદરના કેન્દ્રીય વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કેન્દ્રીય વિદ્યાલય પોરબંદરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવાયો હતો. આચાર્ય રાકેશ કાંતિવાલની અધ્યક્ષતામાં કેન્દ્રીય વિદ્યાલય પોરબંદરમાં પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં બાળકો દ્વારા વક્તવ્ય અને વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકોએ અવકાશ અને ચંદ્રયાનના મોડેલો, ચિત્રો બનાવીને સ્પેસ ડેની ઉજવણી કરી વધુ રસપ્રદ બનાવ્યું હતું. આ દરમિયાન બાળકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવી શકાય તે માટે શાળાના તમામ શિક્ષકો, વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિજ્ઞાન અને ગણિત વિભાગના તમામ સભ્યો, શિક્ષકોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. વિજ્ઞાન શિક્ષક અનીલકુમાર આર્યએ આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech