રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતએ એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં કહ્યું છે કે, અંગ્રેજો સામે ભારતે મેળવેલી સ્વતંત્રતા મોટી સિદ્ધિ છે. જોકે આ માટે કોઈપણ એક સંસ્થા કે વ્યક્તિને શ્રેય આપી શકાય નહીં. અસંખ્ય વ્યક્તિઓ અને સંસ્થાઓએ કરેલા કામને કારણે ભારતને આઝાદી મળી છે.
ભાગવતના કહેવા પ્રમાણે સ્વતંત્રતા આંદોલનની શરૂઆત 1857થી થઈ હતી. આ જ કારણે ભારતને સ્વતંત્રતા મળી છે. દેશની આઝાદી વિશે વાત થાય છે ત્યારે કેટલીક નક્કર હકીકતોને ભૂલાવી દેવામાં આવે છે.
નામ આપ્યા વગર ભાગવતે કેટલીક વ્યક્તિઓને નિશાન બનાવ્યા હતા. ભાગવતે વારંવાર રીપીટ કર્યું હતું કે, દેશની સ્વતંત્રતા માટેનો જશ મર્યાદિત વ્યક્તિઓને આપી શકાય નહીં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમેઘપરમાં વિદેશી દારૂના જથ્થા સાથે એક ગીરફતાર : બે ફરાર
June 09, 2025 01:27 PMશહેરમાં વાદળીયા વાતાવરણ વચ્ચે તાપમાન ૩૫.૧ ડીગ્રી
June 09, 2025 01:25 PMકાલાવડના યુવાન પાસે વ્યાજની પઠાણી ઉઘરાણી : જામનગરના બે શખ્સ સામે ફરીયાદ
June 09, 2025 01:21 PMજામનગરમાં ગુલાબનગર પોલીસ ચોકી પાસે ટ્રાફિક ડ્રાઈવ: સઘન વાહન ચેકિંગ
June 09, 2025 01:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech