BREAKING NEWS

જામનગર નજીક અપહરણ પ્રકરણમાં એક આરોપીની અટકાયત

  • December 23, 2025 05:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી તાજેતરમાં પાંચ શખ્સો દ્વારા એક યુવાનનું અપહરણ કરાયું હતું, અને તેને માર મારવામાં આવ્યો હતો. જે પ્રકરણમાં પોલીસે પાંચ ફરારી આરોપીઓ પૈકી એકની અટકાયત કરી છે, જ્યારે અન્ય ચારની શોધખોળ હાથ ધરી છે.
​​​​​​​

જામનગર નજીક ખીજડીયા બાયપાસ પાસેથી સુરેશભાઇ નામના યુવાનનું અપહરણ કરાયું હતું, જેમાં પંચકોશી-એમાં પાંચ શખ્સો સામે ફરીયાદ નોંધાવવામાં આવતા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી દરમ્યાન એક આરોપી નંદીપ પરબતભાઇ ચીરોડીયા રહે. ગુલાબનગરની અટકાયત કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application