BREAKING NEWS

૧૯ નવેમ્બરની પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન સાંતરાગાછી સ્ટેશન સુધી જશે

  • November 06, 2025 10:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેલવે તંત્ર દ્વારા શાલીમાર સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગ સંબંધિત એન્જિનિયરિંગ કાર્ય કરવાને કારણે, ૧૯ નવેમ્બર, ૨૦૨૫ના રોજ પોરબંદરથી ઉપડનારી થનારી પોરબંદર-શાલીમાર સુપરફાસ્ટ ટ્રેન શાલીમારની જગ્યાએ સાંતરાગાછી સ્ટેશન સુધી જશે.

​​​​​​​ આ જ પ્રમાણે, ૨૧ નવેમ્બર, ૨૦૨૫ના રોજ શાલીમારથી ઉપાડનારી ટ્રેન સંખ્યા ૧૨૯૦૬ શાલીમાર-પોરબંદર સુપરફાસ્ટ શાલીમારની જગ્યાએ સાંતરાગાછી સ્ટેશનથી જ શરૂ થશે. વિસ્તૃત માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application