વિજયભાઈ રૂપાણીની અંતિમ સફરની શબવાહીની ફૂલોથી શણગારાઈ, આગળ પૂર્વ સીએમનો ફોટો રખાયો, તૈયારીની જુઓ તસવીરો

  • June 16, 2025 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું નિધન થતા રાજ્યમાં શોકનો માહોલ છે. આજે તેમની અંતિમવિધિ રાજકોટમાં કરાશે. અંતિમદર્શન માટે તેમના નિવાસસ્થાને તૈયારીઓ ચાલી રહી છે. અંતિમ સફર માટેની શબવાહિની પણ ફૂલોથી શણગારવામાં આવી છે. 














લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News