“જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં કાર્યક્રમનું આયોજન”!
“શ્રી સનાતન ધર્મસ્થાન સેવા ટ્રસ્ટ, ભારત દ્વારા મહિલા સંગઠન સમિતિની રચનાઃધર્મ વિશે માર્ગદર્શન”
જામનગર તા.૨૭ : સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ દ્વારકાપીઠના અનંત વિભૂષિત પરમ પૂજનિય ધર્મ ધુરંધર જગતગુરુ શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ છે,તેમજ તેઓની ઉપસ્થિતિમા શ્રી
સનાતન ધર્મસ્થાન સેવા ટ્રસ્ટ,ભારત દ્વારા મહિલા સંગઠન સમિતિની રચના કરવામાં આવી છે,જેમાં તમામ મહિલાઓએ
જોડાઈને સનાતન ધર્મ વિશે માર્ગદર્શન મેળવવાનો કાર્યક્રમ આગામી તા.૪-૧૧-૨૪ ના સાંજે ૪-૩૦ થી ૬-૩૦ વાગ્યા દરમિયાન પ્રદર્શન ગ્રાઉન્ડ,જામનગરમાં રાખવામાં આવ્યો છે
મહિલા સંગઠન સમિતિ (ગુજરાત પ્રદેશ) શ્રી સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ, ભારત દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ૫.પૂ. શ્રી મુક્તાનંદજી મહારાજ બ્રહ્માનંદ આશ્રમ,ચાંપરડા કાર્ય.
અધ્યક્ષશ્રી, ભારત), મહંત યોગી શેરનાથજી બાપુ ગોરક્ષક આશ્રમ, જૂનાગઢ (અધ્યક્ષશ્રી ગુજરાત), પ.પૂ. ૧૦૦૮ મૈહામંડલેશ્વર કણીરામ બાપુ, (દૂધરેજ), ૫.પૂ. ૧૦૦૮ મહા મંડલેશ્વર લલીત કિશોરદાસજી મહારાજ (લીંબડી), ૫.પૂ. ૧૦૦૮ મહામંડલેશ્વર કનકેશ્વરી માતાજી (મોરબી) તથા પ.પૂ. ૧૦૦૮ દેવીપ્રસાદ બાપુ, આણદાબાવા સેવા સંસ્થાન ટ્રસ્ટ (જામનગર) ઉપસ્થિત રહેશે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ફક્ત એક રસીથી થઇ શકશે 15 પ્રકારના કેન્સરની સારવાર
May 02, 2025 10:14 AMજેસલમેરમાંથી આઈએસઆઈના જાસૂસની ધરપકડ
May 02, 2025 10:11 AMબૈસરનના હુમલાખોરો હજુ દક્ષિણ કાશ્મીરના જંગલોમાં છુપાયેલા છે
May 02, 2025 10:09 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech