BREAKING NEWS

રાજ્યના નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રનો દબદબો, અત્યારસુધીમાં બે મંત્રી રિપીટ, રીવાબા, અર્જુન મોઢવાડિયા સહિત છ નવા ચહેરા

  • October 17, 2025 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યના નવા મંત્રીમંડળમાં આ વખતે સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળી રહ્યો છે.  અત્યારસુધીમાં બે મંત્રીને રિપીટ કરવામાં આવ્યા છે અને છ નવા ચહેરા મંત્રીમંડળમાં જોવા મળશે. કુંવરજી બાવળિયા અને પરસોત્તમ સોલંકીને મંત્રી પદ માટે ફોન આવી ગયો છે. આ બંને નેતાને રિપીટ કરવામાં આવ્યા છે. 


રિપીટ મંત્રીઓ 

કુંવરજી બાવળિયા

પરસોત્તમ સોલંકી


નવા ચહેરાઓ


અર્જુન મોઢવાડિયા

કાંતિ અમૃતિયા

કૌશિક વેકરીયા 

જીતુભાઈ વાઘાણી

રીવાબા જાડેજા

પ્રદ્યુમન વાજા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application