અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના નંબર જાહેર

  • June 12, 2025 04:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. આ કંટ્રોલ રૂમના ફોન નં. 079-232-51900 અને મોબાઈલ નં. 9978405304 ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે


નાગરિક મંત્રી રામમોહન નાયડુએ અમદાવાદ પહોંચી અધિકારીઓને ત્વરિત કાર્યવાહીના આદેશ આપ્યા

અમદાવાદ પ્લેન ક્રેશ અંગે જાણકારી મળ્યા બાદ તરત જ નાગરિક મંત્રીના મોહન નાયડુ કે જેવો એનડીએ સરકારની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેવાના હતા, તેઓ તેમના તમામ કાર્યક્રમ પડતા મૂકી અમદાવાદ પહોંચી ગયા છે. તેમણે અમદાવાદ વિમાન દુર્ઘટના વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે "હું સ્તબ્ધ છું, આપણે હાઈ એલર્ટ પર છીએ. હું વ્યક્તિગત રૂપે સ્થિતિની જાણકારી મેળવી રહ્યો છું અને તમામ અભિમાની અને ઇમર્જન્સી એજન્સીઓને યોગ્ય રીતે કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. બચાવદ ળને તૈનાત દેવામાં આવ્યું છે. થયેલો ને સત્વરે સારવાર ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. મારી સંવેદના અને પ્રાર્થના વિમાનમાં સવાર તમામ લોકો સાથે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application