સ્વ.વિજયભાઈના ઘરે મહિલાઓએ રામધૂન અને શ્રીકૃષ્ણ શરણમ મમઃ મંત્રજાપ શરૂ કર્યો, હજારો લોકો ઉમટ્યા, રાજકોટ હિબકે ચડ્યું

  • June 16, 2025 04:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વ.વિજયભાઈન રૂપાણીના ઘરે હજારો લોકો અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા છે. ત્યારે મહિલાઓએ રામધૂન અને  શ્રીકૃષ્ણ શરણમ મમઃ મંત્રજાપ શરૂ કર્યો છે. અહીં લોકો વિજયભાઈના પાર્થિવદેહના દર્શન કરવા માટે રાહ જોઈ રહ્યા છે. બીજી તરફ મહિલાઓની આંખોમાંથી આંસુ સૂકાઈ રહ્યા નથી. રાજકોટના પનોતા પુત્રને ગુમાવવાનું દુખ પણ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News