ભક્તિનગર સ્ટેશને પોરબંદર એક્સપ્રેસ, વેરાવળ લોકલનો સ્ટોપેજ સમય વધારાયો
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ભક્તિનગર સ્ટેશન ઉપર થઇને આવન જાવન કરતી પોરબંદર એક્સપ્રેસ અને વેરાવળ ની લોકલ એમ 4 ટ્રેનોના સ્ટોપેજના સમયને 30.05.25થી લઈને આગામી સૂચના સુધી વધારવામાં આવ્યો છે.
જેમાં ટ્રેન સંખ્યા 19571 રાજકોટ- પોરબંદર એક્સપ્રેસ ભક્તિનગર સ્ટેશન પર 07:37 વાગ્યે આવશે અને 07:39 વાગ્યે ઉપડશે. આજ ટ્રેન વળતા ટ્રેન સંખ્યા 19208 પોરબંદર- રાજકોટ એક્સપ્રેસ ભક્તિનગર સ્ટેશન પર 16:25 વાગ્યે આવશે અને 16:27 વાગ્યે ઉપડશે.
તેમજ ટ્રેન સંખ્યા 59423 રાજકોટ- વેરાવળ લોકલ ભક્તિનગર સ્ટેશન પર 08:12 વાગ્યે આવશે અને 08:14 વાગ્યે ઉપડશે. આ ઉપરાંત ટ્રેન નંબર 59421 રાજકોટ- વેરાવળ લોકલ ભક્તિનગર સ્ટેશન પર 18:32 વાગ્યે આવશે અને 18:34 વાગ્યે ઉપડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationMonsoon Update: ચોમાસું વહેલું કેમ આવ્યું? સમજો ચોમાસાનું આખુ સાયન્સ
May 25, 2025 08:43 PMપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech