ગમખ્વાર દુર્ઘટનાને પગલે મૃતકો અને ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા, ડીસીપી જગદીશ બાંગરવા, સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, મ્યુનિ. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકર, ડે.મેયર નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજા સહિતના પદાધિકારીઓ દોડી ગયા હતા અને બસ ડ્રાઈવરની હાલત વિશે તબીબો પાસેથી માહિતી મેળવી હતી. બાદમાં પીએમ રૂમએ જઈ મૃતકોની વિગતો મેળવી હતી.
અકસ્માતની જાણ થતાં જ સિવિલ હોસ્પિટલમાં તાબડતોબ વ્યવસ્થા ઉભી કરાઈ
સવારમાં બનેલી ગંભીર અકસ્માતની દુર્ઘટનાને પગલે 108 ઇમર્જન્સી એમ્બ્યલન્સ દોડતી થઇ હતી અને સિવિલ હોસ્પિટલ ખાતે સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયા પણ ઇમર્જન્સી વિભાગ ખાતે દોડી ગયા હતા. બનાવને લઈને સિવિલ ના ઇમરજન્સી વિભાગમાં તબીબો અને નર્સીંગ સ્ટાફ, ક્લાસ4ના કર્મચારીઓનેને સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા હતા અને આઇસીયુ સહિતના બેડની વ્યવસ્થા કરી તાકીદે દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech