શિયાળામાં ત્રિદોષનાશક અને શક્તિદાયક આમળાનું ધૂમ વેચાણ થઈ રહયું છે.હાલ તે ભાવનગરની બજારમાં પ્રતિ કિલો રૂ.૧૦૦ના ભાવે વેચાઇ રહ્યા છે.આમળા વાયુ, પિત્ત અને કફ એમ ત્રણેય પ્રકારનાં દોષનો નાશ કરે છે.આથી આ ત્રણેય પ્રકારની પ્રકૃતિ ધરાવતા લોકો માટે ખૂબ જ ઉપયોગી છે.આમળાનું નિયમિત સેવન કરવાથી વૃદ્ધત્વની પ્રક્રિયા ધીમી પડે છે.આથી યુવાની લાંબો સમય ટકે છે તેમ ચ્યવન ઋષિએ પ્રાચીન સમયમાં જણાવ્યુ હતુ.આમળા સ્વાદે પ્રથમ ખાટ્ટા અને પછી તુરા લાગે છે.આમળાનું ચ્યવનપ્રાશ શક્તિદાયક છે.આમળાનો મુરબ્બો, મુખવાસ વગેરેમાં પણ ઉપયોગ થાય છે.આમળાનો પાવડર બનાવી અનેક લોકો તેનાથી વાળ ધોવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલંડનની યુનિ.માં અડધી ફીમાં પ્રવેશની લાલચમાં યુવાને ૪.૮૦ લાખ ગુમાવ્યા
May 02, 2025 02:34 PMબિલ્ડરના સગીર પુત્રને બંધક બનાવીને લુંટ ચલાવનાર ઘરઘાટી દંપતીને ૭-૭ વર્ષની સજા
May 02, 2025 02:31 PMહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech