શિયાળાની સવારે લોકોને વહેલા ઉઠવામાં આળસ થતી હોય છે. ઠંડીના કારણે લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે. પરંતુ સૂરજદાદા તેની ફરજ નિષ્ઠાથી બજાવીને સમયસર ઉગી જાય છે. સવાર-સવારમાં સૂરજદાદાના કુમળા તડકાથી તન અને મનને તંદુરસ્તી મળે છે અને વિનામૂલ્યે મળતી આ તંદુરસ્તી પ્રાપ્ત કરવાના બદલે લોકો મોડા ઉઠવાનું પસંદ કરતા હોય છે. આ તસ્વીર પોરબંદરના અસ્માવતી રીવરફ્રન્ટ ઉપર સવારે સૂર્યોદય વખતે લેવાયેલી છે કે જેમાં સૂરજદાદા નભોમંડળમાં ઉજાસ પાથરી રહ્યા છે તેની અસર રીવરફ્રન્ટના પાણીમાં પણ દેખાઇ રહી છે. સાથોસાથ જાંબલી રંગના ફૂલો નવપલ્લવિત થઇને ખીલી ઉઠયા હોવાથી રીવરફ્રન્ટનું સૌન્દર્ય પણ વધુ ખીલેલુ દ્રષ્ટિગોચર થઇ રહ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMરણમલ તળાવ ગેઇટ નં. ૯થી ન્યુ સ્કુલ તરફનો રસ્તો વધુ ચાર મહીના બંધ
May 01, 2025 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech