ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારભં થયો છે પ્રવેશ દ્રાર પાસે મહિલાઓએ પથ્થરના ઢગલા કરી પૂજન કયુ હતું. ઢગલી કરવાનું કારણ જેટલા પથ્થરની એકબીજા પર ઢગલો થાય એટલા માળનું મકાન આવતા ભવમાં બનતું હોય છે તેથી તળેટીના માર્ગ પર અનેક સ્થળોએ પથ્થરની ઢગલીઓનો પૂજન મહિલાઓ દ્રારા કરતી જોવા મળી રહે છે.
હિન્દુ સંસ્કૃતિના કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનારની પરિક્રમા કરવાનું વિશેષ મહાત્મય છે. પરિક્રમા કરવા આવેલા ભાવિકો વર્ષેાથી ચાલતી પરંપરાને નિભાવે છે. મહિલાઓએ પાયતન પ્રવેશદ્રાર પાસે એકબીજા પર પથ્થર મૂકી દીવા પ્રગટાવી પૂજન કયુ હતું. આ કરવા પાછળ તેઓના જણાવ્યા મુજબ જેટલા પથ્થર એકબીજા પર ગોઠવવામાં આવે આવતા જનમમાં એટલા જ માળનું મકાન થતું હોવાની માન્યતા રહે છે. હજારો મહિલાઓએ આ વિધિ કરી હતી અને પરિક્રમા પૂર્ણ કરી બોરદેવી અને ભવનાથમાં પણ આ પ્રકારે પૂજા કરવામાં આવે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMભૂતનીને જોરદાર ઝટકો, પહેલા જ દિવસે ધોબીપછાડ
May 02, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech