નૈઋત્યના ચોમાસાના પ્રારંભની સાથે જ રાજકોટમાં ગઇકાલે તા.૧ જુનને રવિવારથી રાજકોટ સિંચાઇ વર્તુળનો ફ્લડ કન્ટ્રોલ રૂમ ધમધમ્યો છે. અલબત્ત છેલ્લા ૪૮ કલાકમાં સૌરાષ્ટ્રમાં ક્યાંય વરસાદ નોંધાયો નથી કે એક પણ ડેમમાં નવા નીરની આવક નોંધાઇ નથી. માત્ર આજી-૧ ડેમમાં બે દિવસમાં સૌની યોજનાના નર્મદાનીરની અડધો ફૂટની આવક નોંધાઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ સિંચાઇ વર્તુળ હેઠળ રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા મુખ્ય જળ સ્ત્રોત આજી-૧, ન્યારી-૧ અને ભાદર-૧ સહિત રાજકોટ જિલ્લાના ૨૭, મોરબી જિલ્લાના ૧૦, જામનગર જિલ્લાના ૨૧, દ્વારકા જિલ્લાના ૧૨, સુરેન્દ્રનગર જિલ્લાના ૧૧, પોરબંદર જિલ્લાનો એક તેમજ અમરેલી જિલ્લાનો એક મળી કુલ ૮૩ ડેમનું કાર્યક્ષેત્ર સમાવિષ્ટ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના આર્ય સમાજ ખાતે શાંતિ હવન યોજાયો
June 17, 2025 11:15 AMહળવદમાં વરસાદની તોફાની બેટિંગ, ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો
June 17, 2025 11:14 AMજસદણના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ
June 17, 2025 11:12 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech