પોરબંદરપોરબંદરના રાણાવાવ કુતિયાણા તથા ઘેડ પંથકમાં પાકને વરસાદથી થયેલી નુકસાની અંગે સરકાર વળતર આપશે તેવી ધારાસભ્યને મુખ્યમંત્રીએ ખાતરી આપી છે ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીને એવી રજૂઆત કરવામાં આવી હતી કે પોરબંદરના રાણાવાવ કુતિયાણા શહીત ઘેડ પંથકમાં અતિભારે વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થયું છે અને જમીનમાં ધોવાણ થયું છે એટલું જ નહીં પરંતુ વિસ્તારમાં પણ વ્યાપક નુકસાન થયું છે તેથી તે અંગે વહેલી તકે યોગ્ય કરવા માંગ કરી હતી સરકાર દ્વારા ખાસ પેકેજ જાહેર કરવાની ધારાસભ્ય કાંધલ જાડેજા ને બાંહેધરી આપવામાં આવી છે આમ ધારાસભ્યના પ્રયાસો થી આ વિસ્તારમાં થયેલી નુકસાનીનું વળતર ચુકવાશે તેથી ખેડૂતો સહિત લોકોને પણ રાહત થઈ છે અને યુવા ધારાસભ્ય કાંધલ જાડેજા નો આભાર માન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના દરેડ ગામમાં બનશે સૌથી મોટું પરશુરામ ધામ
May 03, 2025 01:11 PMNEETની પરીક્ષા પહેલા કૌભાંડની આશંકા, NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીનું નિવેદન
May 03, 2025 01:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech