BREAKING NEWS

વેરાવળ–હરિદ્રાર ટ્રેન નવેમ્બર સુધી ચાલુ રહેેશે

  • August 26, 2026 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી તહેવારો અને શિયાળાની ઋતુ પ્રવાસ–યાત્રિકોને પહોંચી વળવા એક મહિના પુરતી ટ્રાયલ બેઇઝ શરૂ કરાયેલી વેરાવળ–હરિદ્રાર ટ્રેનને ઓકટોબર–નવેમ્બર સુધી વધારવામાં આવી છે.
રેલવે સલાહકાર સમિતિના મુકેશ ચોલેરા તથા અનિષ રાચ્છના જણાવ્યા અનુસાર હવેથી દર મંગળવારે તા.૨૦ ઓકટોબર ૨૬થી તા.૨૪ નવેમ્બર સુધી આ ટ્રેન છ ફેરા સાથે દોડશે.
જયારે હરિદ્રારથી વેરાવળ દર બુધવારે તા.૨૧ ઓકટોબરથી તા.૨૫ નવેમ્બર ૨૦૨૬ સુધી છ ફેરા સાથો દોડશે.
આ ટ્રાયલ બેઇઝ ટ્રેન ફત્પલ જતી હતી, એટલું જ નહીં જેમાં પ્રસિધ્ધ યાત્રાધામો ઠાકુરશ્યામ, અજમેર અને હરિદ્રાર સાંકળી લેવામાં આવેલ હતાં. વેસ્ટર્ન રેલવેના આ નિર્ણયને વેરાવળ રેલવે સલાહકાર સમિતિએ આવકારી આધાર વ્યકત કર્યેા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application