આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
રાજકોટ–પોરબંદરને જોડતી બે પેસેન્જર ટ્રેનોને મળેલ મંજૂરીના અનુસંધાને આજરોજ રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી માનનીય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા જીની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું.
આ નવી ટ્રેનોના આરંભથી મારા સંસદીય વિસ્તાર જામનગર–દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસ, વેપાર તથા વિદ્યાર્થીઓ માટે નવી સુવિધાઓ અને વધુ સુગમતા ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય તેમજ મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
શું અમદાવાદમાં ભારતને ફાયદો કરનાર પીચ તૈયાર કરવામાં આવી રહી છે? ફાઇનલ પહેલા એક ચોંકાવનારો ખુલાસો
શું અમેરિકા અને ઇઝરાયલે ઓપરેશન સિંદૂરમાંથી શીખ્યા... ઇરાન પર ડોરમેન સ્ટ્રાઇક કરી રહ્યા છે
ગુરુ રાજા હશે, મંગળ મંત્રી હશે... આ રાશિઓ માટે હિન્દુ નવું વર્ષ ખૂબ જ શુભ રહેશે
પત્રકાર હત્યા કેસમાં રામ રહીમને પંજાબ-હરિયાણા હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યો
ચાર ચાર બંગડીવાળી કારમાંથી ચાર ચાર હથિયાર ઝડપાયા... મોરબી રોડ પર હથિયારોથી સજ્જ ઓડી કાર ઝબ્બે: મોટી ઘટના સહેજમાં અટકી
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech