આજકાલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
રાજકોટ–પોરબંદરને જોડતી બે પેસેન્જર ટ્રેનોને મળેલ મંજૂરીના અનુસંધાને આજરોજ રાજકોટ રેલવે સ્ટેશન ખાતેથી માનનીય કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા જીની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું.
આ નવી ટ્રેનોના આરંભથી મારા સંસદીય વિસ્તાર જામનગર–દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રવાસ, વેપાર તથા વિદ્યાર્થીઓ માટે નવી સુવિધાઓ અને વધુ સુગમતા ઉપલબ્ધ બનશે.
આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય તેમજ મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
આકાશી આફતનું એલર્ટ:- આગામી ૨૧ કલાકમાં દિલ્હી-યુપી સહિત ૧૫ રાજ્યોમાં ભારે વરસાદ અને પ્રચંડ વાવાઝોડાની ચેતવણી
બ્લૂમબર્ગ ઇન્ડેકસમાં ભારતીય બોન્ડસ સામેલ થશે તો વધશે ડેટ ફંડસનું રિટર્ન
જામનગર: ફાયર સેફટીનાં નિયમોનો ભંગ કરનારા ફાસ્ટ ફુડના ત્રણ રેસ્ટોરન્ટ સીલ
Copyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech