જામનગરની ડી.કે.વી. આર્ટ્સ અને સાયન્સ કોલેજમાં મતદાન જાગૃતિ અને નોંધણી અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
જામનગર તા.1 એપ્રિલ, ડિ.કે.વી. આર્ટસ અને સાયન્સ ખાતે સપ્તધારા પ્રકલ્પના સંદર્ભે જ્ઞાનમાં અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર, જામનગરના સહયોગથી એક કાર્યક્રમનું આયોજન સાયન્સ વિભાગના સ્માર્ટ ક્લાસરૂમમાં કરવામાં આવ્યું હતું.વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક રાષ્ટ્રમાં લોકતાંત્રિક પ્રક્રિયામાં દરેક નાગરિકનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે જેના ભાગરૂપે દરેક નાગરિકે મતદાર તરીકે નોંધણી કરાવવી તેમજ ચૂટણી વખતે મતદાન કરવું આવશ્યક છે જે અંગે મતદાન જાગૃતિ અને નોંધણી અભિયાન વિષય પર ગવર્મેન્ટ પોલિટિકલ કોલેજ જામનગરના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી રાહુલ ઓઝા દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું.તેમજ લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના 65 વિદ્યાર્થી તથા ફેકલ્ટી મિત્રોએ ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech