જામનગર શહેરના નયનરમ્ય રણમલ તળાવમાં ઉનાળો શરૂ થતાં જ પાણીમાં ઘટાડો
જામનગર શહેરના નયનરમ્ય રણમલ તળાવમાં ઉનાળો શરૂ થતાં જ પાણીમાં ઘટાડો
May 15, 2026 11:37 AM
↵
જામનગર શહેરના નયનરમ્ય રણમલ તળાવમાં ઉનાળો શરૂ થતાં જ પાણીમાં ઘટાડો
જામનગર શહેરમાં મઘ્યમાં આવેલા રાજાશાહી વખતના રણમલ તળાવમાં હવે ધીરેધીરે પાણી ઘટવા લાગ્યુ છે ઉનાળાની શરૂઆત થઇ છે ત્યારે તે પહેલા જ ખાસ કરીને પાછલા તળાવમાં પાણી ડુકવા લાગ્યુ છે તળાવની મઘ્યમાં ઘડીયાળી કુવો પણ દેખાઇ રહ્યો છે જામનગર શહેરમાં મોટેભાગે ૧૫ જુન બાદ ચોમાસાનો આગમન થાય છે જો કે છેલ્લા કેટલાક સમયથી અવારનવાર માવઠારૂપી વરસાદ પણ પડે છે ત્યારે હાલ તો ધીમેધીમે તળાવમાંથી પાણી ઓછુ થઇ ગયુ છે ઉપરોકત તસ્વીરમાં આગળના તળાવનો ભાગ અને બીજી તસ્વીરમાં પાછલા તળાવનો ભાગ દેખાઇ રહ્યો છે.