પોરબંદર જિલ્લાની ત્રણેય કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાપટ,ખંભાળા, અને મહિયારીમાં ક્ધયાઓના નામાંકન ફોર્મ ભરવાની કાર્યવાહી ઓનલાઈન શરૂ થઈ છે.
કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાપટ,ખંભાળા અને મહિયારીમાં ક્ધયાઓના નામાંકન માટે આપની આસપાસ અથવા તો કોઈપણ જગ્યાએ આપને ડ્રોપ આઉટ , નેવર એનરોલ્ડ, અનાથ સિંગલ પેરેન્ટ્સ, બી.પી.એલ. (૦ થી૨૦ સ્કોર) હોય, નેશ વિસ્તાર વાડી વિસ્તાર, દરિયાઈ પટ્ટી વિસ્તાર, રસ્તે રખડતી,ભિક્ષુક ક્ધયા હોય.ધો. ૧ થી ૫ ની શાળા પછી અભ્યાસ માટે શાળા દુર હોય. એસ.સી, એસ.ટી, માઈનોરીટી ૭૫% અને બી.પી.એલ. ૨૫% ઓનલાઈન નામાંકનના ફોમ ભરવાના શ થઈ ગયા છે,
તેમ પોરબંદર જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.કે.પરમારે જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમચ્છર અને માખીઓથી પરેશાન છો, તો ડુંગળીનો આ ઉપાય અજમાવી મેળવી શકો છો છુટકારો
May 07, 2025 04:55 PMપાકિસ્તાન પર હુમલા બાદ વીડિયો વાયરલ: ઘરેથી ભાગો અને કલમા પઢતા રહો
May 07, 2025 04:51 PMજો વર્કિંગ વુમન આ પાંચ ટિપ્સ ફોલો કરે તો કાર્યસ્થળ પર થશે તમારી સ્ટાઇલની પ્રશંસા
May 07, 2025 04:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech