રામ જોગાણીને હ્યુમન રાઈટ વાઇસ પ્રેસિડેન્ટ તરીકેનો હોદ્દો
ખંભાળિયામાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા રામભાઈ ખેતશીભાઈ જોગાણી (ગઢવી) ની આંતરરાષ્ટ્રીય માનવાધિકાર આયોગમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાઈસ પ્રેસિડેન્ટ તરીકેની નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના માનવાધિકાર આયોગના પ્રેસિડેન્ટ કે.જે. ગઢવી અને સેક્રેટરી એડ. મિત વર્ધનજીની ભલામણથી સેન્ટ્રલ એમ્બેસેડર જનરલ સેક્રેટરી અયનુલ હુસેન દ્વારા ખંભાળિયામાં રક્ત યોદ્ધા તરીકેનું ગ્રુપ ચલાવી અને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા ગઢવી રામ જોગાણીની નિમણૂક કરાઈ છે.
માર્કેટિંગ તેમજ એડવર્ટાઇઝિંગ ક્ષેત્રે કાર્યરત રામભાઈ જોગાણી પત્રકારત્વના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે. હોસ્પિટલમાં દર્દીઓને લોહીની જરૂરિયાત સમયે પડખે ઊભા રહેતા રામભાઈ ગઢવીની આ નિયુક્તિ બદલ તેમને તેમના મોબાઈલ નંબર 96627 87600 ઉપર મિત્રો, શુભેચ્છકો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડિઝાસ્ટર શાખા દ્વારા ૨૪ કલાકનો કંટ્રોલમ કાર્યરત
May 12, 2025 03:16 PMપોરબંદર પંથકમાં સતત ચોથા દિવસે વરસ્યો વરસાદ
May 12, 2025 03:14 PMમાનસિક અસ્વસ્થતાને કારણે ઘર છોડી નીકળી ગયેલી વૃદ્ધાને અપાયો આશ્રય
May 12, 2025 03:14 PMપોરબંદર શહેરમાં ૨૫૦થી વધુ સ્ટ્રીટલાઇટનું થયુ સમારકામ
May 12, 2025 03:13 PMબ્રેઇલલીપીના પુસ્તકો ૧૩ હજાર...વાચકો માંડ ૭૫!
May 12, 2025 03:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech