સલાયામાં આવેલ પ્રસિદ્ધ જલારામ મંદિરે બપોરે 1 વાગે સલાયાના સમસ્ત સારસ્વત મહાસ્થાન,બ્રહ્મસમાજ, રાજગોર સમાજ અને સાધુ સમાજનું સમૂહ ભોજનનું આયોજન મૂળ સલાયાવાસી અને હાલ વડોદરા રહેતા રઘુવંશી શ્રી મનુભાઈ મણીલાલ રાયઠઠ્ઠા પરિવાર દ્વારા યોજવામાં આવેલ હતું.જેમાં મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ લીધો હતો. આ તમામ આયોજનને સફળ બનાવવા જલારામ સેવા સમિતિએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવપુર ગામે ૫૧ બોટલ રક્ત થયું એકત્ર
May 12, 2025 03:23 PMમહારાણા નટવરસિંહજી ઉદ્યાનની કમલ તલાવડી કાદવ-કીચડથી છલકાઇ ગઇ!
May 12, 2025 03:23 PMભાજપના પાયાના પથ્થર, પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્ય પંચમહાભૂતમાં વિલીન થયાં
May 12, 2025 03:23 PMપોરબંદરમાં સવા બે વર્ષ પહેલા થયેલ હત્યાના ગુન્હામાં આરોપીને પડી આજીવન સખ્ત કેદની સજા
May 12, 2025 03:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech