'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન

  • May 12, 2025 07:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓપરેશન સિંદૂર ભારત-પાકિસ્તાન તણાવને લઈને ટ્રમ્પે નિવેદન આપ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે શનિવારે મારા પ્રશાસને ભારત અને પાકિસ્તાન વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામ કરાવવામાં મદદ કરી. મને લાગે છે કે આ સ્થાયી યુદ્ધવિરામ હશે - જે દેશો પાસે ઘણા પરમાણુ શસ્ત્રો છે. આ સાથે તેમણે કહ્યું છે કે યુદ્ધવિરામ વિના વેપાર નહીં કરે.   


​​​​​​​ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ નહીં થાય તો વેપાર નહીં કરે.   

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "શનિવારે મારા પ્રશાસને ભારત અને પાકિસ્તાન વચ્ચે તાત્કાલિક યુદ્ધવિરામ કરાવવામાં મદદ કરી, મને લાગે છે કે આ સ્થાયી યુદ્ધવિરામ હશે - જે દેશો પાસે ઘણા પરમાણુ શસ્ત્રો છે."





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application