પરિવારજનો ના હોવાથી સેવાભાવીઓએ કર્યા અગ્નિ સંસ્કાર
ભાણવડ તાબેના શિવા ગામના રહેવાસી હરેશદાસ કેશવદાસ દેવમુરારી નામના એક આધેડ શનિવારે રાત્રે ફુલકુ નદી પાસેથી ચાલીને પસાર થતી વખતે અગમ્ય કારણોસર નદીના પાણીમાં પડી જતાં મૃત્યુ નિપજ્યું હતું.
આ બનાવો અંગેની જાણ સવારના સમયે સ્થાનિકોને જાણ થતાં આ અંગે ભાણવડ પોલીસને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ આ મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી થયા બાદ આ મૃતકના નજીકના કોઈ પરિવારજનો ના હોવાથી આ મૃતદેહને અગ્નિસંસ્કાર અર્થે સેવાભાવી સંસ્થાના સ્વયંસેવકોએ હિંદુ ધાર્મિક વિધિ મુજબ આ મૃતદેહને અગ્નિ સંસ્કાર આપી અને મૃતકના આત્માની શાંતિ અર્થે પ્રભુને પ્રાર્થના કરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપાકિસ્તાનની આડોડાઈ: ઈન્ડીગોના ૨૨૭ યાત્રીના જીવ જોખમમાં મુક્યા
May 23, 2025 01:57 PMજામજોધપુર પંથકને માવઠાનો માર: એક ઇંચ વરસાદ ખાબકતા ખેડુતોના હાલ બેહાલ...
May 23, 2025 01:17 PMરંગમતિ ડીમોલીશન પાર્ટ-૨: ૩૩ બાંધકામો પર બુલડોઝર
May 23, 2025 01:15 PMદડીયા ગામમાં મહિલા બુટલેગરનું ગેરકાયદેસર મકાન તોડી પડાયું
May 23, 2025 01:01 PMખંભાળીયામાં અસામાજીક તત્વો દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર
May 23, 2025 12:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech