જાયન્ટસ ગ્રુપ ઓફ જનસેવા દરેડ દ્વારા ચૈત્રી પૂનમે રામદૂત હનુમાનજી મહારાજના જન્મોત્સવને વધાવવા બાલા હનુમાનજી મંદિર જામનગર તથા પીપરટોડા ખાતે આવેલ સતી રૂડી માં ના મંદિરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.બન્ને સ્થળોએથી કુલ ૨૪૪ બોટલ રક્ત એકત્ર થયું હતું.આ સેવાકીય પ્રોજેક્ટને સફળ બનાવવા વોલેન્ટરી બલ્ડ બેન્કના એ.ડી.જાડેજા, જયદેવભાઈ ભટ્ટ, રેણુકાબેન ભટ્ટ, નિશાબેન પુંજાણી, સુરેશભાઈ રાડીયા, એમ.યુ.ઝવેરી, રેહાનાબેન ઝવેરી, મલ્લિકાબેન મિર્ઝા અરવિંદભાઈ ભટ્ટ, જયેશભાઇ ગોપીયાણી, સહિતના હોદ્દેદારો સભ્યોએ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆરટીઈમાં ખાલી પડેલી ૧૩૩૯૯ બેઠકમાં એડમિશન માટેનો આજે બીજો રાઉન્ડ
May 15, 2025 10:47 AM6G પેટન્ટ ફાઇલ કરનારા ટોચના 6 દેશમાં ભારત સામેલ
May 15, 2025 10:31 AMબંધારણ રાષ્ટ્રપતિને બિલ પર નિર્ણયનો અધિકાર આપે તો સુપ્રીમ કેવી રીતે દખલ કરી શકે ? મુર્મુ
May 15, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech