તા ૦૮/૧૧/૨૦૨૪ ના સંવત ૨૦૮૧ કારતક સુદ સાતમના પ. પૂ.શ્રી જલારામ બાપા ની ૨૨૫ મી જન્મ જયંતિ ધામધૂમ પૂર્વક ઉજવવા આવી. દેવભૂમિ દ્વારકાના ભરાણા ગામે ભીખુભાઈ મેઘજીભાઈ માણેક, ધિરેન માણેક દ્વારા છેલ્લા ૪ વર્ષ થી પૂ.જલાબાપ ની જયંતિ ઉજવવામાં આવે છે.જલારામ મંદિરે સવારે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.તેમાં રઘુવંશી સમાજના આગેવાનો જોડાયા હતા.બપોરે ૧૨:૦૦ વાગે મહાઆરતી તથા ભોગ દર્શનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લોહાણા મહાજન નું સમુહ જ્ઞાતિ (નાત) ભોજન મહા પ્રસાદનું આયોજન કરાયું હતું. તેમાં જિલ્લાના તમામ ગામમાંથી રઘુવંશી ભાઈઓ બહેનોએ પ્રસાદનો લાભ લીધો હતો. તથા સાસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ ભોજન નું આયોજન કરાયું હતું. તેમાં દ્વારકાના સાસ્વત બ્રાહ્મણને પ્રસાદ ધારણ કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપરિમલ નથવાણી, ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનની સલાહકાર સમિતિના સભ્ય
May 21, 2025 04:18 PMમાવઠાની આગાહી વચ્ચે અર્ધા ગોહિલવાડમાં ભારે પવન સાથે ઝાપટાથી એક ઈંચ વરસાદ
May 21, 2025 04:01 PMહાથ ઉછીના આપેલા ૪૦ હજારની ઉઘરાણી કરતા પિતા-પુત્ર પર હુમલો કરનાર પાંચ પૈકી બે ઝડપાયા
May 21, 2025 03:58 PMપિતરાઈ ભાઈએ બહેન સાથે અવાર-નવાર શારીરીક સંબંધ રાખી ગર્ભવતી બનાવી
May 21, 2025 03:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech