જામજોધપુર તાલુકાના મેવાસા આંબરડી ગામમાં રહેતા ભાવેશભાઈ નાનજીભાઈ ચૌહાણ નામના શખ્સ સામે આજથી અઢી વર્ષ પહેલાં જામજોધપુરના પોલીસ મથકમાં એક યુવતીના અપહરણ અંગેનો ગુનો નોંધાયો હતો, અને તે ગુનામાં ઉપરોક્ત આરોપી છેલ્લા અઢી વર્ષથી નાસ્તો ફરતો રહ્યો હતો. દરમિયાન જામજોધપુર પીઆઇ એ.એસ. રબારીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના કૃણાલભાઇ, દિલીપસિંહને ચોક્કસ બાતમી મળી હતી, કે આરોપી મેવાસા આંબરડી ગામે આવ્યો છે. જેથી વોચ ગોઠવી ભાવેશ ચૌહાણને ઝડપી લીધો હતો, અને તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. ભોગ બનનાર બાબતે વાલી વારસને જાણ કરીને સોપી આપેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસિહોર શહેરમાં વેવાઈ-વેલા બાખડતા મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો
May 21, 2025 03:09 PMબન્ને હાથ ન હોવા છતાં વરલના કરણ મકવાણાએ સાબિત કર્યુ કે કશું જ અશક્ય નથી
May 21, 2025 03:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech