દેવભૂમિ દ્વારકા જિલ્લા તિજોરી કચેરી તેમજ પેટા તિજોરીઓ મારફત પેન્શન મેળવતા પેન્શનરોને નાણાકીય વર્ષ 2025-26માં પેન્શનની આવક કરપાત્ર હોય તેવા પેન્શનરોએ તેમની રોકાણની વિગતો તેમજ પેન્શનમાંથી આવકવેરાની જૂની પધ્ધતિ અથવા નવી પધ્ધતિ મુજબ આવકવેરો માસિક પેન્શનમાંથી કપાત કરાવવા બાંહેધરી પત્ર 15 જાન્યુઆરી સુધીમાં જમાં કરાવી જવાના રહેશે. નિયત સમયમર્યાદામાં પેન્શનર દ્રારા કોઇ જાણ ન કરાતા નવી પધ્ધતિ મુજબનો વિકલ્પ પસંદ કરેલ છે, તેમ માનીને ઇન્કમટેક્ષની આકારણી કરવામાં આવશે.
આ રોકાણ નીલ ગણીને સરખા ભાગે પેન્શનમાંથી આવકવેરાની માસિક કપાત કરવામાં આવશે તેમ જિલ્લા તિજોરી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech