જોડીયા પંથક મા વાડી નાં કુવા મા નીલગાય પડી જતા વન વિભાગ નાં સ્ટાફ દ્વારા તેનું રેસ્કયું કરી સલામત રીતે બહાર કાઢી ને જંગલ મા મુક્ત કરવા મા આવી હતી.
જામનગર જિલ્લા નાં જોડિયા તાલુકા ના કેશિયા ગામ ની વાડી વિસ્તારમાં ૪૦ ફૂટ ઊંડા ખુલ્લા કૂવામાં એક નીલગાય પડી જવા પામી હતી. જેની જાણ વાડી માલિક ને થતાં તેઓએ તુરંત મરીન નેશનલ પાર્ક , જોડિયા રેન્જ ઓફિસ નો સંપર્ક કરી સ્ટાફ ને જાણ કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાય.એમ.જાડેજા મરીન નેશનલ પાર્ક જોડિયા તથા તથા રેન્જ તમામ સ્ટાફ સ્થળ પર પહોંચ્યા હતા. અને નીલગાય નુ રેસ્ક્યુ કરી તેને સલામત રીતે.બહાર કાઢી જંગલ વિસ્તાર મા મૂકત કરી હતી. કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપોરબંદર જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારીની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક
May 14, 2025 02:40 PMનડિયાદ ખાતે સેલેબ્રલ પાલ્સી ખેલાડીઓ માટે યોજાયો સ્પેશિયલ ખેલ મહાકુંભ
May 14, 2025 02:39 PMપોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા ૧૩ શખ્શો ઝડપાયા
May 14, 2025 02:37 PMમાધવપુરમાં વોટ્સએપનું ગૃપ બનાવી જુગાર રમતા પાંચ ઝડપાયા
May 14, 2025 02:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech