જામજોધપુર રામકથામાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખની ખાસ ઉપસ્થિતિ

  • January 10, 2025 10:00 AM 

 મજોધપુર જલારામ મંદિરે ચાલતી રામકથામાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતેન્દ બાબુભાઈ લાલ (જીતુભાઈ લાલ ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અને કથા દરમ્યાન જીતુભાઈ લાલ, રધુવંશી અગ્રણી નિકેશ પાબારી, જલારામ મંદિરના સર્વે ટ્રસ્ટીઓ, લંડનથી ખાસ કથામાં ઉપસ્થિત નરેન્દ્ર ભાઈ ઠકરાર વગેરેએ આરતીમાં ભાગ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી, આ તકે જીતુભાઈ લાલનું સન્માન સર્વે અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, તેમજ રઘુવંશી સમાજના અગ્રણીઓ, ટ્રસ્ટીઓ સાથે રહીને રામકથાનો લાવો લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application