ઉત્તર પૂર્વ રેલવે ના લખનૌ-માનક નગર અને ઐશબાગ-માનક નગર સેક્શન માં નોન-ઇન્ટરલોકિંગ કામગીરી ના કારણે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી ઓખા-ગોરખપુર અને ગોરખપુર-ઓખા સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.
9 જૂન, 2024 ના રોજ ઓખાથી દોડતી ટ્રેન નંબર 15046 ઓખા-ગોરખપુર એક્સપ્રેસ અને 13 જૂન, 2024 ના રોજ ગોરખપુરથી દોડતી ટ્રેન નંબર 15045 ગોરખપુર-ઓખા એક્સપ્રેસ આંશિક રીતે ડાઈવર્ટ કરાયેલા રૂટ વાયા માનક નગર-લખનૌ-મલહૌર થઈને દોડશે. જે સ્ટેશનો પર આ ટ્રેનો નહીં જાય તેમાં ઐશબાગ અને બાદશાહનગરનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application૪૪ વર્ષની ઉમરે કેન્સર સામે જંગ હારી આસામની ફેમસ સિંગર ગાયત્રી હજારિકા
May 17, 2025 03:10 PMટ્રમ્પનો યુટર્ન: પહેલા કહ્યું ભારતે ઝીરોનો ઓફર કરી, હવે બોલ્યા ડીલ માટે કોઈ ઉતાવળ નથી
May 17, 2025 03:06 PMઆદિત્યાણા ગામે વીડિયો શુટીંગનો ધંધો કરતા યુવાન ઉપર થયો ઘાતક હુમલો
May 17, 2025 03:00 PMસીમર ગામે જુના મનદુ:ખમાં બે પરિવાર વચ્ચે થઇ મારામારી
May 17, 2025 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech