જામનગરમાં ટાઉનહોલ ખાતે આજે સવારે ૧૦.૪૦ વાગ્યે મુખ્યમંત્રી આવે તે પહેલા ગઇકાલે રાત્રે નગરસેવિકા રચના નંદાણીયાને તેમના ઘેર જ નજરકેદ કરવામાં આવ્યા હતા, જ્યારે આજે સવારે નગરસેવિકા જૈનબ ખફીને તેમના ઘરે નજરકેદ કરાયા હતા, તેઓએ ઇદનો તહેવાર હોય નજરકેદ ન કરવા વિનંતી કરી હતી, પરંતુ મહિલા પોલીસે તેમને ઘરમાં જ નજરકેદ કર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMPF માંથી ક્યારે અને કેટલા પૈસા કાઢી શકાય? જાણો EPFO ના નવા નિયમો
June 15, 2025 09:16 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech