જામનગર: બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં નશામુક્ત ભારત કાર્યક્રમ યોજાયો
ભારત સરકાર દ્વારા આયોજિત નશામુક્ત ભારત કાર્યક્રમ અંતર્ગત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર જામનગરમાં કોઠારી પૂજ્ય ધર્મનિધિ સ્વામી તેમજ 250 થી વધારે યુવા યુવતીઓની ઉપસ્થિતિમાં નશા મુકત ભારત કાર્યક્રમનું આયોજન થયું .જેમાં પૂજ્ય અક્ષર તિલક સ્વામીના પ્રવચન સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો ઓનલાઈન પ્રવચનનો લાભ સર્વેએ લીધો.ત્યાર બાદ સાંસદ પૂનમબેન માડમે સૌ યુવા યુવતીઓને પ્રતિજ્ઞા બદ્વ કર્યા. પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ, જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી,જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ વિનોદભાઈ ભંડેરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ માર્કેટ યાર્ડમાં જન્માષ્ટમીનું વેકેશન જાહેર, છ દિવસ રજા જાહેર
August 24, 2026 03:44 PMજિલ્લા પંચાયતની કારોબારી સમિતિમાં રૂ.૩૯.૬૩ કરોડના ૪૩ કામોને મંજૂરી
August 24, 2026 03:20 PMડુંગળીના ભાવ કાબૂમાં લેવા સરકાર આજથી ‘કાંદા એક્સપ્રેસ’ દોડાવશે, એક વર્ષમાં ભાવ 45 ટકા વધ્યા
August 24, 2026 03:18 PMલોકમેળાની તૈયારી સંદર્ભે આજે કલેક્ટરના અધ્યક્ષસ્થાને રિવ્યૂ મિટિંગ યોજાશે
August 24, 2026 03:17 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
