જામનગર આવતીકાલે કોર્ટમાં જે તે કેસનું સ્ટેજ જાળવી રાખવામાં આવશે....જાણો કેમ?
જામનગર:ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી જામનગર મુકામે આવવાના હોય તેના કારણે પ્રોટોકોલ મુજબ કલેકટર જામનગર ના જાહેરનામાં મુજબ કોર્ટની આજુબાજુ ના રસ્તાઓ તેમજ બીજા ઘણા બધા રસ્તાઓ આવતીકાલે બપોરે 12 વાગ્યાથી રાતના 09:00 વાગ્યા સુધી બંધ રહેવાના હોય જેથી કોર્ટે આવવા માટે વકીલઓને તથા પક્ષકારોને કોર્ટે આવવામાં મુશ્કેલી થાય તેમ હોય તેમ જ પાર્કિંગ અંગે પણ મુશ્કેલી થાય તેમ હોય.જેથી આજરોજ જામનગરના pdj જોષી સાહેબને રૂબરૂ મળી આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી
અને જામનગર વકીલ મંડળે ઠરાવ કરી ડિસ્ટ્રીક કોર્ટમાં આપી દીધેલ છે.
આવતીકાલે કોઈપણ વકીલ મિત્ર કે પક્ષકાર કોર્ટમાં પોતાના કેસમાં ના આવી શકે એમ હોય તેથી કોઈપણ ના કેસમાં કોઈપણ પ્રકાર નું નુકસાન થશે નહીં તેમજ કોઈ વકીલ કે પક્ષકાર હાજર રહે કે ના રહે રિપોર્ટ આપે કે ન આપે તો પણ દરેક કેસનું જે તે સ્ટેજ જાળવી રાખવા અંગે ઠરાવ કરી સાહેબને રૂબરૂ મળી ઠરાવ આપી દીધેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMટ્રમ્પનો યુ-ટર્ન: યુદ્ધવિરામના શ્રેય બાદ પાંચ જ દિવસમાં પલટી, કહ્યું - મેં માત્ર મદદ કરી
May 15, 2025 06:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech