ખંભાળિયા શહેરમાં આગામી સપ્તાહમાં દીપોત્સવી પર્વના દિવસો શરૂ થઈ રહ્યા છે. જેને ધ્યાને લઈને શહેરમાં નગરપાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતા પાણી પુરવઠામાં 10 મિનિટનો વધારો કરવામાં જાહેર કરવામાં આવ્યો છે.
દિવાળીના દિવસોમાં શહેરમાં લોકો સાફ સફાઈ તેમજ અન્ય ઉપયોગ માટે પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવી શકે તેવા આશયથી નગરપાલિકાના પ્રમુખ રચનાબેન મોહિતભાઈ મોટાણી, ઇન્ચાર્જ ચીફ ઓફિસર આર.કે. કરમુર, વોટર વકર્સ ઈજનેર નંદાણીયા અને ટીમ દ્વારા મહત્વનો નિર્ણય લઈ અને આગામી તા. 28 થી તા. 6 નવેમ્બર સુધી શહેરમાં અપાતા પાણી પુરવઠામાં 10 મિનિટનો સમય વધારવાનું નક્કી કરાયું છે.
આ વચ્ચે લોકો પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરે અને ખોટો બગાડ ન કરે તે માટે પણ નગરપાલિકા દ્વારા નગરજનોને અનુરોધ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationમહુવાના વર્કશોપમાં દુર્ઘટના સર્જાતા કોળિયાકના યુવાનનું મોત
May 22, 2025 02:24 PMકોરોના સામે લડી લેવા સરટી હોસ્પિટલ બની સુસજજ
May 22, 2025 02:20 PMસિહોર સહિત છ અમૃત ભારત સ્ટેશનનું લોકાર્પણ
May 22, 2025 02:18 PMજામનગર: હાપા સહિતના હાલારના રેલ્વે સ્ટેશનોના નવીનીકરણ કાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ
May 22, 2025 02:17 PMઇકોના ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
May 22, 2025 02:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech