રાજકોટ દુર્ઘટના બાદ મોરબીમાં સરકારી તંત્ર કામે લાગ્યું છે વર્ષોી ફાયર સેફટી વિના ધમધમતી હોસ્પિટલ સહિતના બિલ્ડીંગની તપાસ આખરે શરુ કરવામાં આવી છે જેમાં ફાયર એનઓસી અને બિયું સર્ટીફીકેટ ના હોવાી એક હોસ્પિટલ અને એક પેોલોજી લેબોરેટરીને સીલ કરવામાં આવી છે તો અન્ય હોસ્પિટલ સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી
મોરબી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ તંત્રએ લીધેલા એક્શન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કલેકટર કચેરી અને પાલિકાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેમાં ૨૫ જેટલી હોસ્પિટલમાં ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું જેમાં ફાયર અને બિયું સર્ટીફીકેટના હોવાી ઓમ ઈએનટી હોસ્પિટલ અને પેોલોજી લેબોરેટરીને સીલ કરી સંપૂર્ણ બંધ કરવામાં આવી છે
તે ઉપરાંત સાવસર પ્લોટમાં આવેલ પરમેશ્વર પ્લાઝામાં આવેલ અમૃતમ હોસ્પિટલ તેમજ અન્ય હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી આ કોમ્પ્લેક્ષમાં આવેલ ૪-૫ હોસ્પિટલમાં હાલ ઓપીડી બંધ કરાવવામાં આવ્યું છે જોકે હોસ્પિટલમાં દર્દીઓ એડમિટ કરેલ હોય જેી દર્દીઓને ડીસ્ચાર્જ કર્યા બાદ બંધ કરવાની કાર્યવાહી કરાશે તેમ ફાયર ઓફિસરે જણાવ્યું હતું તો ફાયરની ટીમ ઉપરાંત પીજીવીસીએલ ટીમ વીજ કનેક્શન કટ કરવા પહોંચી ગઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech