મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાય સરકારના કર્મચારીઓ–અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યેા છે.રાય સરકારના કર્મચારીઓ–અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેયુઈટી તથા અવસાન ગ્રેયુઈટી મહત્તમ . ૨૦ લાખની મર્યાદામાં આપવામાં આવે છે.તેમા ૨૫ટકાનો વધારો કરવામા આવ્યો છે. જે . ૨૦ લાખને બદલે હવે . ૨૫ લાખ મળશે.કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ ગ્રેયુઈટી અને અવસાન ગ્રેયુઈટીની મહત્તમ મર્યાદામાં ૨૫ ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યેા છે.આ કર્મચારી હિતલક્ષી નિર્ણયને પરિણામે હવે રાય સરકારના કર્મચારી–અધિકારીઓને નિવૃત્તિ ગ્રેયુઈટી અને અવસાન ગ્રેયુઈટી મહત્તમ . ૨૫ લાખની મર્યાદામાં આપવામાં આવશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ણયનો લાભ તા. ૧ જાન્યુઆરી, ૨૦૨૪ પછી વય નિવૃત્ત થતા કર્મચારી–અધિકારીઓને મળશે.મુખ્યમંત્રી સમક્ષ રાયના નાણાં વિભાગે રજૂ કરેલી આ દરખાસ્તને તેમણે અનુમતિ આપતા આ અંગેના જરી ઠરાવો નાણાં વિભાગ જારી કરશે. રાય સરકારને આ નિર્ણયને પરિણામે અંદાજે વાર્ષિક . ૫૩.૧૫ કરોડનું ભારણ આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech