ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર તથા યુવા મોર્ચા દ્વારા કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ કેસમાં કુલ રૂ. ૫ હજાર કરોડના થયેલ ભ્રષ્ટાચારના વિરોધમાં કોંગ્રેસના પૂતળાં દહન તેમજ વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમ આજે તા.૧૭ એપ્રિલને ગુરૂવારે સવારે ઘોઘાગેઇટ ચોક, ભાવનગર ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ, ધારાસભ્યઓ, મહાનગરપાલિકાના પદાધિકારીઓ, પૂર્વ શહેર સંગઠનના હોદ્દેદારઓ, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, શિક્ષણ સમિતિના સભ્યઓ, તમામ વોર્ડના પ્રમુખઓ - મહામંત્રીઓ તથા સંગઠનના હોદ્દેદારઓ, તમામ મોરચા - સેલના હોદ્દેદારઓ, આઇ.ટી - મીડિયા - સોશિયલ મીડિયા વિભાગના હોદ્દેદારઓ, નાગરિક બેંકના ડિરેક્ટરઓ, રેલ્વે સલાહકાર સમિતિના સદસ્યઓ, ટેલીફોન એડવાઈઝરી કમિટીના સભ્યઓ, અન્ન, નાગરિક અને પુરવઠા જાહેર વિતરણ સમિતિના સદસ્યઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં મહિન્દ્રાના શો રૂમમાં તોડફોડની ઘટના
May 02, 2025 12:50 PMજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech