જામનગરના આંગણે અનંત-રાધિકાના પ્રિ-વેડીંગ સેરેમની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે, જેમાં વિશ્ર્વભરના નામાંકિત વ્યક્તિઓ જામનગરના મહેમાન બન્યા હતા, આ શુભ અવસર પર હાપા જલારામ મંદિર અને પ્રભુદાસ ખીમજી કોટેચા અન્નક્ષેત્ર સંસ્થા દ્વારા ગઇકાલે સંઘ્યા આરતી બાદ જલારામ સેવા ટ્રસ્ટનો વિક્રમી સાઇઝનો ૬૩.૯૯ કિલોનો રોટલો જલારામ બાપાને ધરવામાં આવ્યો હતો અને પ્રસાદી પે વહેચવામાં આવ્યો હતો, તેમ રમેશભાઇ દત્તાણીની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં આંબેડકર જયંતિ નિમિત્તે યુવા સંમેલન યોજાયું
May 02, 2025 11:26 AMદંપતિ વચ્ચે થયેલી બોલાચાલીમાં વ્યથિત આધેડે જિંદગી ટૂંકાવી
May 02, 2025 11:23 AMજામનગરના સાધના કોલોની રોડ પરથી વધુ ગેરકાયદે જાહેરાતના હોર્ડિંગ-બોર્ડ વગેરે દૂર કરાયા
May 02, 2025 11:21 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech