ખંભાળિયાના રામનાથ સોસાયટી વિસ્તારમાં આવેલા મહાદેવ વાડામાં સ્થિત શ્રી બુદ્ધભટ્ટી કુટુંબના સુરધન દાદા સુરાપુરાની ડેરી ખાતે શનિવાર તારીખ 30 ના રોજ બુદ્ધભટ્ટી પરિવારના હોમાત્મક હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે શનિવારે સવારે 8:30 વાગ્યે હવનનો પ્રારંભ થશે. આ હવન જામનગરના સ્વ. જમનાદાસ દામોદર બુધ્ધ પરિવાર દ્વારા યોજાયો છે. જેમાં ઉપસ્થિત રહેવા સર્વે બુદ્ધભટ્ટી પરિવારજનોને આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગણેશ ચતુર્થીએ મંદિરોમાં ભાવિકોએ કરી આરાધના
May 02, 2025 02:38 PMલંડનની યુનિ.માં અડધી ફીમાં પ્રવેશની લાલચમાં યુવાને ૪.૮૦ લાખ ગુમાવ્યા
May 02, 2025 02:34 PMબિલ્ડરના સગીર પુત્રને બંધક બનાવીને લુંટ ચલાવનાર ઘરઘાટી દંપતીને ૭-૭ વર્ષની સજા
May 02, 2025 02:31 PMહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech