સલાયા લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિ ભોજન યોજાયું

  • April 20, 2024 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સલાયા લોહાણા મહાજન દ્વારા જ્ઞાતિ ભોજન (નાત) આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદ લીધો હતો. ખંભાળિયા લોહાણા મહાજનના ટ્રસ્ટીઓ અને રઘુવંશી અગ્રણીઓએ પણ સમુહ નાતનો, મહાપ્રસાદનો લાભ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application