ફક્ત બહેનો કરે છે, માતાજીની સ્તુતિ તથા ગરબા...
સલાયા લોહાણા મહાજનના માર્ગદર્શન હેઠળ વર્ષોથી સલાયા લોહાણા મહાજન વાડીમાં ચૈત્રી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ફક્ત બહેનો જ સાંજે 5.30 થી 7.30 વાગ્યા સુધી માતાજીની આરતી, સ્તુતિ અને ગરબા કરે છે, સલાયા નવરાત્રી મહોત્સવ સમિતિ તેમજ વીરબાઇ માં મહિલા મંડળ દ્વારા આ આયોજન સફળ કરવા જહેમત ઉઠાવાય છે.
આસો મહિનામાં નવરાત્રી દરેક જગ્યાએ મનાવાય છે. પરંતુ ચૈત્રી નવરાત્રી રાસ ગરબા સાથે સલાયામાં જ મનાવાય છે. આ વખતે પણ તા. 30 માર્ચથી તા. 6 એપ્રિલ સુધી સલાયા લોહાણા મહાજન વાડીમાં આ ચૈત્રી નવરાત્રી ઉજવવામાં આવશે. જેમાં મહિલાઓ રાસ ગરબા રમી માતાજીની સ્તુતિ કરી ધર્મ લાભ લેશે. આ ગરબાનો તેમજ માતાજીની સ્તુતિનો લાભ લેવા બહેનોને ભાવ ભરેલું નિમંત્રણ અપાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech