પોરબંદર જિલ્લામાં અનેક રેશનકાર્ડ ધારકોની ઈ-કે.વાય.સી.ની કામગીરી બાકી હોવાથી કરાવી રહ્યા છે.
પોરબંદર જિલ્લાના એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકો અત્યારે પણ ઈ-કે.વાય.સી. કરાવી શકશે.
રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ નાગરિકોનું ઈ-કે.વાય.સી. કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.
પોરબંદર જિલ્લાના નાગરિકોને મામલતદાર કચેરી,ગામમાં વીસી દ્વારા તેમજ ગામમાં સસ્તા અનાજની દુકાનોધારકો પાસે અત્યારે પણ ઈ-કે.વાય.સી.ની કામગીરી કરવામાં આવશે.જે નાગરિકોને ઈ કે.વાય.સી.કરવાનું બાકી છે,વહેલીતકે ઈ-કે.વાય.સી. કરાવી શકશે અને નાગરિકો ઘર બેઠા પણ પોતાનું ઈ-કે.વાય.સી. માય રેશન મોબાઇલ એપ્લીકેશન દ્વારા ફેસ ઓથેન્ટીકેશન મારફતે ઈ-કે.વાય.સી. કરી શકે છે.
ઉપરોક્ત જગ્યાઓ પર ઈ-કે.વાય.સી.ની કામગીરી ચાલું છે અને જે લોકોએ ઈ-કે.વાય.સી. કરાવેલ છે તેમને અનાજનો જથ્થો વિતરણ કરવામાં આવે જ છે.જે લોકોએ ઈ-કે.વાય.સી. કરાવવાનું બાકી છે તે ઈ-કે.વાય.સી. કરાવી લેશે પછી તેમને જથ્થો આપવામાં આવશે.તેથી પુરવઠા વહીવટી તંત્રની જે કાર્ડ ઘારકોનું ઈ-કે.વાય.સી. બાકી છે તેમને ઈ-કે.વાય.સી. કરાવી લેવા અપીલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુતિન સાથે થઈ ગયો વધુ એક ખેલ, ઝેલેન્સકીને મળ્યું NATOની સૌથી મોટી બેઠકનું આમંત્રણ
June 03, 2025 07:39 PMક્રિકેટનો ક્રેઝઃ IPL ફાઇનલ માટે મોદી સ્ટેડિયમ હાઉસફુલ, ફેન્સનો જોશ હાઈ
June 03, 2025 07:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech