ઇસ્કોને ૯ નવેમ્બરે હ્યુસ્ટનમાં રથયાત્રાનું આયોજન કયુ હતું. આ રથયાત્રાને લઈને ઈસ્કોનની ટીકા થઈ રહી છે. ઈસ્કોને ઓડિશા સરકાર અને પુરીના ગજપતિ મહારાજને પહેલાથી જ ખાતરી આપી હતી કે નિર્ધારિત સમય સિવાય રથયાત્રાનું આયોજન કરવામાં આવશે નહીં. અમેરિકાના હ્યુસ્ટનમાં રથયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ભગવાન જગન્નાથના નંદીઘોષ હાજર રહ્યા હતા. તેમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ રાખવામાં આવી ન હતી. આ ઇસ્કોનના ફેસ્ટિવલ ઓફ બ્લિસ દરમિયાન કરવામાં આવ્યું હતું. આ પછી ઓડિશા સરકાર અને ભકતોએ પણ આ કાર્યક્રમની ટીકા કરી છે.
પુરીના ગોવર્ધન પીઠના પ્રવકતા માતૃ પ્રસાદ મિશ્રાએ કહ્યું કે આ કાર્યક્રમ ધર્મ વિદ્ધ છે. ભારતમાં ઈસ્કોન પર પ્રતિબધં મૂકવો જોઈએ. હ્યુસ્ટનમાં ઇસ્કોને લેખિત ખાતરી આપી હતી કે તેઓ રથયાત્રાનું અકાળે આયોજન નહીં કરે. તેઓએ આપણા ધર્મ સાથે ષડયત્રં રચ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech