ગુજરાતના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાએ આજે જન્મદિન નિમિતે રકતદાન કર્યુ હતું, અત્રે નોંધનીય છે કે, પ્રતિવર્ષ એમના દ્વારા જન્મદિનની ઉજવણી વૃઘ્ધાશ્રમ અને અનાથાલયના બાળકો સાથે કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે એમના પરીવારમાં એક દુ:ખદ ઘટના બની હોવાના કારણે આજે જન્મદિન નિમિતે રકતદાન કરવામાં આવ્યું હતું,
અન્ય કાર્યક્રમો જે પ્રતિવર્ષ યોજાય છે તેને મોકુફ રાખવામાં આવ્યા હતાં. બ્લડબેંકમાં જયારે તેઓ રકતદાન માટે ગયા ત્યારે ડો.વાછાણી સહિતની ટીમ દ્વારા પુષ્પગુચ્છ આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસાની ડેમનું કામ તાકીદે પૂર્ણ કરવા ઉગ્ર માંગ
May 23, 2025 12:02 PMખંભાળિયામાં પૈસાની માંગણી કરી, યુવાન પર હુમલો
May 23, 2025 11:58 AMભાટીયામાં તા. ૨૫ ના રોજ ૧૧૮ મો નેત્ર નિદાન કેમ્પ યોજાશે
May 23, 2025 11:55 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech