પોરબંદરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગૌધનને ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતુ. પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે અનેકવિધ સેવાકાર્યોના આયોજન કરવામાં આવ્યા હતા,ત્યારે પોરબંદરના મહેતા પરિવારના ઘનશ્યામભાઈ મહેતા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગપે ગૌશાળામાં ઘાસચારાના વિતરણ સાથે અનેરી રીતે અબોલ જીવોના લાભાર્થે સેવાયજ્ઞ યોજી કરી હતી જેમાં ડો.સુરેશભાઈ ગાંધી, મહાત્મા ગાંધી લોક કલ્યાણ નાગરિક સમિતિ પોરબંદરના પ્રમુખ ઘનશ્યામભાઈ મહેતા,માહી ગ્રુપના સેવાભાવી પ્રમુખ કમલભાઈ ગોસલીયા, નગરપાલિકા પુર્વ પ્રમુખ અશોકભાઈ ભાદ્રેચા, ખાગેશ્રી હાઈસ્કુલના આચાર્ય પુંજાભાઈ ઓડેદરા,પુર્વ તાલુકા પંચાયત સદસ્ય વેજાભાઈ ઓડેદરા,નરેશભાઈ થાનકી,ગજેન્દ્રભાઈ વ્યાસ, જયેશભાઈ પાંઉ,અનિલભાઈ બથિયા,સુલેખાબેન મહેતા,વગેરે અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સેવાકાર્યોનો લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાખોટા તળાવ ખાતે ઘણા લાંબા સમયથી બંધ રહેલ માછલીઘર મુલાકાતીઓ માટે ફરીથી ખુલ્લું મુકાયું
May 03, 2025 05:42 PMજામનગર : પોલીસ હેડક્વાર્ટરમા જુના વાહનોની જાહેર હરાજી
May 03, 2025 05:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech