ગુજરાત વિધાનસભા ના બજેટ સત્રના અંતિમ દિવસે ઐતિહાસિક છ જેટલા બિલો રજૂ કરવામાં આવશે. હેકટીક કામકાજ વચ્ચે ભારતના કરમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ સીએજી નો અહેવાલ વિધાનસભામાં ગૃહમાં રજૂ કરવામાં આવે તેવા નિર્દેશ વિધાનસભા સચિવાલય વર્તુળ માંથી મળી રહ્યા છે.
28મી માર્ચ ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર નું અંતિમ દિવસ છે છેલ્લા બે દિવસ દરમિયાન ગુજરાત વિધાનસભામાં છ જેટલા સરકારી વિધાયકો રજૂ કરવામાં આવશે. ભારતના ક્રમ ટ્રોલર અને ઓડિટર જનરલ નો અહેવાલ અંતિમ દિવસે વિધાનસભા ગૃહમાં રજૂ કરાય તેવા સંકેત મળી રહ્યા છે.
આ ઉપરાંત આજે ને આવતી કાલ બે દિવસ દરમિયાન વિધાનસભાની કામગીરી નિહાળવા 300 થી વધુ કલાકારોને મંત્રી અને અધ્યક્ષ દ્વારા આમંત્રણ આપવામાં આવતા આજે ૧૫થી ૧૬ કલાકારોએ હાજરી આપી હતી.ગુજરાતી ફિલ્મ જગત ના 15-20 કલાકારોને આજે વિધાનસભા નું આમંત્રણસવીકારી ગૃહનું કામકાજ નિહાળ્યું હતું.જેમાહિતુ કનોડિયા, ફિલ્મ અભિનેતા,હિતેન કુમાર, ફિલ્મ અભિનેતા, મલ્હાર ઠાકર,પુજા જોષી,ભવ્ય ગાંધી અભિનેતા હાજર રહ્યા હતા.
વિક્રમ ઠાકોર ના નારાજગી પર હિતુ કનોડિયાનો નિવેદન આપતા જણાવ્યું હતું કે પહેલું આમંત્રણ વિક્રમ ઠાકોરને આપવામાં આવ્યું હતું.અમુક કલાકારો શૂટિંગમાં વ્યસ્ત હોવાથી નથી આવી શક્યા.આ સિવાય ઘણા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.આવતીકાલે પણ અમુક કલાકાર આવતીકાલે આવવાના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech