BREAKING NEWS

પાકિસ્તાનથી પાછા ફરતા ઈરાનના અરાઘચી અને ગાલિબાફના વિમાનને ઇઝરાયેલ ઉડાવી દેવાનું હતું

  • July 03, 2026 02:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇઝરાયલે તાજેતરમાં ટોચના ઇરાની વાટાઘાટકારોને રસ્તામાં જ મારી નાખવાનું કાવતં ઘડું હતું, યારે વોશિંગ્ટન વચગાળાની શાંતિ કરાર પર પહોંચવા માટે નાજુક વાટાઘાટો કરી રહ્યું હતું. ન્યૂ યોર્ક ટાઇમ્સે વર્તમાન અને ભૂતપૂર્વ યુએસ અધિકારીઓને ટાંકીને આ ખુલાસો કર્યેા છે.તેમણે વધુમાં ઉમેયુ હતું કે એપ્રિલમાં શ થયેલી નાજુક યુદ્ધવિરામ વાટાઘાટો દરમિયાન બે મુખ્ય ઇરાની અધિકારીઓ – વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી અને સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે યુએસ અધિકારીઓની ચિંતા વધી ગઈ.અમેરિકાને ડર હતો કે જો ઇઝરાયલ આ પ્રયાસમાં સફળ થશે,
તો વાટાઘાટો પડી ભાંગશે. તેથી, વોશિંગ્ટને પ્રદેશના અન્ય દેશોને ઇરાનને આ વિશે ચેતવણી આપવા કહ્યું હતું. યુદ્ધની શઆતથી જ ઇરાની નેતાઓની હત્યા ઇઝરાયલની રણનીતિનો ભાગ હતી. ૨૮ ફેબ્રુઆરીના રોજ યુદ્ધની શઆતમાં ઇઝરાયલી અને યુએસ હત્પમલામાં ઇઝરાયલી નેતા આયાતુલ્લાહ અલી ખામેની અને ઘણા ટોચના અધિકારીઓ માર્યા ગયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News