ગુજરાતભરના રધુવંશીઓની માતૃસંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજ તેમજ અખિલ ગુજરાત લોહાણા સમાજ ટ્રસ્ટના પ્રમુખ તરીકે વરણી થયા પછી આ નવી જવાબદારી ગ્રહણ કરવાના અવસરે જલારામ ધામ (વિરપુર) ખાતે યોજાયેલા રાજયભરના રઘુવંશીઓના મહાસંમેલનમાં ઉપસ્થિત રહી સમાજની એક્તાનું પ્રચંડ પ્રદર્શન કરાવવા બદલ ગુજરાતભરના જ્ઞાતિ શ્રેષ્ઠીઓ, જ્ઞાતિ સંસ્થાઓના પ્રમુખ - પદાધિકારીઓ અને સૌ રઘુવંશી ભાઈ-બહેનોનો આ અવસરને ઐતિહાસીક બનાવવા બદલ અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્તિ કરી છે.
આ પદગ્રહણ અવસરે લાગણી દશર્વિી ઉપસ્થિત રહયા એ જ રીતે સૌ જ્ઞાતિજનો ભવિષ્યમાં પણ જ્ઞાતિ સંગઠ્ઠન - સેવાના કામોમાં ઉત્સાહભેર સહકાર આપશો તેવી સૌ પ્રત્યે અપેક્ષ્ાા રાખુ છું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMદુનિયાના સૌથી ધનિક ફિલ્મ કલાકારોની યાદીમાં એકમાત્ર શાહરુખનો સમાવેશ
May 02, 2025 12:10 PMપાકિસ્તાનને વધુ 2 આંચકા આપવા ભારતની તૈયારી, IMFની સહાય બંધ કરાવશે
May 02, 2025 12:09 PMચેટજીપીટીની મદદથી રસોયાએ લખી હતી ‘મિસ્ટર ઇન્ડિયા 2’ ની સ્ક્રિપ્ટ
May 02, 2025 11:59 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech